દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૦૯- ૧૨- ૨૦૨૦,બુધવાર
તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ નોમ
રાશી :- કન્યા
નક્ષત્ર:- ઉતરા ફાગુણી
યોગ :- આયુષ્માન
કરણ:- ગર
દિન વિશેષ:-
દંત બાવની કરવાની અને ૐ નમ: ભગવતે વાસુદેવાયની ૫ માળા કરવી.
મેષ (અ, લ , ઈ) :-
- અહમ મુકવાની ખાસ જરૂર છે.
- ખોટી સલાહને લીધી પરેશાન થાઓ.
- વાસ્તવિકતા જોવા મળે.
- મુસાફરી થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
વૃષભ (બ, વ, ઉ) :-
- આળસમાં દિવસ જાય.
- ભેટ સોગદ મળે.
- રાહત મળે.
- ધન ખર્ચ થાય .
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- માથાનો દુખાવો રહે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :-
- ઓફિસથી વહેલા અવાય.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ્યમાં સાચવવાની ખાસ જરૂર.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
સિંહ (મ , ટ) :-
- રીયલ એસ્ટેટમાં ફાયદો થાય.
- કામનું દબાણ વધે.
- સ્ટડી પહેલાં કાર્ય પૂર્ણ થાય.
- પ્રેમ સંબંધ નવા બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
- ધનનો સમજીને વપરાશ કરવો.
- પ્રેમ અંદર ડૂબાણમાં જાય.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મત-ભેદ ન કરવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
તુલા (ર , ત) :-
- આર્થિક બાબતમાં નિર્ણયમાં ઉતાવળ ન કરવી.
- વિદેશ તરફથી ફાયદો જણાય.
- વેપારમાં ફાયદો થાય.
- મદદ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
વૃશ્વિક (ન, ય) :-
- કામનું દબાણ બચત કરે.
- પૈસાનો બહાર ઓછો રાખવો.
- નવું સાહસ થાય.
- તબીયત સાચવવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ગેરસમજ દૂર થાય.
- સંબંધ્માન મીઠાસ વધે.
- માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
- મગજ પર કાબો રાખવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
મકર (ખ, જ) :-
- નવા કાર્ય પરીપૂર્ણ થાય.
- નાણાનો નવો સ્ત્રોત મળે.
- મિત્રો સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
- ગળાનો પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- લગ્ન જીવનમાં મીઠાશ આવે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
મીન (દ, ચ, ઝ, થ) :-
- યોજના સફળ થાય.
- માથાનો દુખાવો થાય.
- મિત્રો સાથે દિવસ આંનદમય જાય .
- ધીરજ રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…