દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૧૩ – ૧૨- ૨૦૨૦, રવિવાર
તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ જેઠ ચૌદસ
રાશી :- વૃશ્વિક
નક્ષત્ર:- અનુરાધા
યોગ :- સુકર્મ
કરણ:- વિષ્ટિ
દિન વિશેષ:-
ગાયને રોટલી અને ગોળ ખવડાવવો.
“ \ શ્રીમ રીમ સૂર્યાય નમ: ” મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.
મેષ (અ, લ , ઈ) :-
- જીદ્દીપણું છોડવું.
- ધનની કિંમત કરતા શીખો.
- શ્રેષ્ઠ તક મળે.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
વૃષભ (બ, વ, ઉ) :-
- ધન કામમાં ન આવે.
- ખોટા ખર્ચા થાય.
- બેદરકારી ન રાખવી.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
મિથુન (ક, છ, ઘ) :-
- વેપારી વર્ગને ફાયદો થાય.
- કિંમતી વસ્તુને સાચવવી.
- સંતોષકારક પરિણામ મળે.
- પરિવારમાં ખુશી આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
કર્ક (ડ , હ) :-
- ખર્ચ પર અંકુશ મુકવો.
- ખોટો લાંબો વિચાર ન કરવો.
- પ્રવાસના યોગ બને.
- ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
સિંહ (મ , ટ) :-
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- આર્થિક લાભ થાય.
- બાળકોથી લાભ થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા કરવી નહિ.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- તમારા વખાણ થાય.
- તમારી તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- કોઈને મદદરૂપ થવાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- યોગ અને ધ્યાન થી ફાયદો થાય.
- નવી તક મળે.
- ખોટી ચિંતા કરવી નહિ.
- સબંધ મજબૂત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
મકર (ખ, જ) :-
- ધન અને બળના વિચારો આવે.
- નવા ફેરફાર થાય.
- પ્રવાસના યોગ બને.
- નવો પ્રેમ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…