દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાનો આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે થોડા દિવસ થી કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 2909 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 928 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 90 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 462, કેસ રાજકોટમાં 108,ગાંધીનગરમાં કેસ 131નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 38644 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 21થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 11,53,818 ગઇ છે.