Not Set/ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે

Top Stories Gujarat
Untitled 115 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ  અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે .

આ પણ વાંચો ;અમદાવાદ /  ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની અટકાયત કરાઈ

જેમાં આજે 29કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,274છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી  એક  દર્દીનું  મોત થયું  થયું નથીઆરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને  હરાવીને  41 દર્દીઓ  સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,457દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ  કોરોનાના 217કેસ એક્ટિવ છે.

આ પણ વાંચો ;Bollywood / સૂર્યવંશીને રવિવાર ફળ્યો, એક દિવસમાં કરી બમ્પર કમાણી..

ગુજરાત સરકાર  કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.