Not Set/ આજે મુંબઈનું એરપોર્ટ ૬ કલાક માટે રહેશે બંધ, આ છે કારણ

મુંબઈ મુંબઈથી ફ્લાઈટમાં જનારા પ્રવાસીઓને મંગળવારે થોડી અડચણનો સામનો કરવો પડશે. મંગળવારે મુંબઈની છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ૬ કલાક માટે બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન ટેકઓફ કરનારી ફલાઈટના સમયમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે. Repair & maintenance work on the intersection to be done from 1100 hrs to 1700 hrs today at Mumbai Airport. […]

Top Stories India Trending
1200px Mumbai 03 2016 114 Airport international terminal interior આજે મુંબઈનું એરપોર્ટ ૬ કલાક માટે રહેશે બંધ, આ છે કારણ

મુંબઈ

મુંબઈથી ફ્લાઈટમાં જનારા પ્રવાસીઓને મંગળવારે થોડી અડચણનો સામનો કરવો પડશે. મંગળવારે મુંબઈની છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ૬ કલાક માટે બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન ટેકઓફ કરનારી ફલાઈટના સમયમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ હોવાને લીધે એરપોર્ટ બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન ટેકઓફ કરનારી ફલાઈટના શેડ્યુલ ટાઇમ પણ બદલવામાં આવ્યા છે.

જો કે સાંજના ૫ વાગ્યા પછી નિર્ધારિત સમયે કામકાજ ચાલુ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે, કે ૬ કલાક એરપોર્ટ બંધ કરવા મામલે એરપોટ દ્વારા પહેલેથી જ સુચના આપી દેવામાં આવી હતી.