Surat triple murder/ સુરત ત્રિપલ મર્ડર કેસની તપાસ SITને સોંપાઇ, પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું

સુરતમાં દિન દહાડે  ત્રિપલ મર્ડરની ઘટના ગઇકાલે બનતા  સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી, આ ત્રિપલ મર્ડર કેસ સમગ્ર ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યું છે

Top Stories Gujarat
Surat triple murder
  • સુરત ત્રિપલ મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ
  • SITને મર્ડર કેસની સોંપાઈ તપાસ
  • પોલીસે અમરોલી કોસાડ આવાસમાં કર્યુ કોમ્બિંગ
  • વધુ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી
  • 2 DGP,2ACP,10 PI દ્વારા સંયુક્ત કોમ્બિંગ
  • ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસે હાથ ધરી તપાસ

Surat triple murder:    સુરતમાં દિન દહાડે  ત્રિપલ મર્ડરની ઘટના ગઇકાલે બનતા  સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી, આ ત્રિપલ મર્ડર કેસ સમગ્ર ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યું છે. આ મર્ડર કેસમાં ધમધમાટ બોલાવી છે. આ ત્રિપલ હત્યા કેસની તપાસ SITને સોપવામાં આવી છે.આ ઘટના બાદ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને સરતના અમરોલીના કોસાડ આવાસમાં કોંમ્બિંગ હાથ ધર્યું હતું . આ મામલે પોલીસેનીવ ટીમ મેદાને ઉતરી ગઇ છે. 2 DGP 2 ACP અને 10 PI દ્વારા સંયુકત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.મહત્વની વાત એ છે કે રાજ્યના ગૃૃહમંત્રી સુરતમાં આ ઘટના ઘટી છે .

ઉલ્લેખનીય છે કે ગઇકાલે બદલાની ભાવનાથી કારખાનાના કર્મચારીએ  3 મર્ડર કરી દેતા સમગ્ર પંથકમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. આ કામદારે કારખાને માલિક,અને તેમના પિતા  અને મામા પર છરી વડે હુમલો કરી ઇજાીગ્રસ્ત કર્યા હતા,આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ સત્વરે ઘટનાસસ્થળે પહોંચીને આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (hospital)દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમની સારવાર દરમિયાન મોત થયા છે. આ ત્રિપલ મર્ડરની ઘટના ઘટતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. ,આ  મર્ડર કરનાર કારખાનાનો કામદાર હાલ ફરાર થઇ ગયો છે. પોલીસે ત્રિપલ મર્ડર કેસનો ગુનો નોંધીને વધઉ તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. અને સીસીટીવ ચેક કરી રહી છે. અને આ આરોપીને પકડવા માટે પોલીસે એક ટીમનનું પણ ગઠન કરી દીધું છે. આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનાના કારખાનાના માલિકે કારીગરને કામથી છૂટો કરતા કારીગરે મળતીયાઓને બોલાવીને હથિયારો સાથે હુમલો કર્યો હતો. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત

મોટો નિર્ણય/હરિયાણા સરકારે બોર્ડમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે લીધો આ મોટો નિર્ણય