જામનગર,
દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ વ્યાજખોરના ત્રાસથી બ્રાસપાર્ટના કારખાનેદાર નિલેશભાઈ પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે. નિલેશભાઇ કારેલીયા 7 મી તારીખથી લાપતા છે. આ મામલે નિલેશભાઇના ભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધીવી છે. અત્યાર સુધીમાં માત્ર બે વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. હજુ 16 જેટલા આરોપીઓ ફરાર છે.