Junagadh Suicide/ જૂનાગઢના યુવાનની આત્મહત્યા, ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

જૂનાગઢમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીલખા રોડ પર આવેલા જંગલમાંથી મૃતદેહ મળ્યો હતો. તેની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 16 જૂનાગઢના યુવાનની આત્મહત્યા, ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

જૂનાગઢઃ જૂનાગઢમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીલખા રોડ પર આવેલા જંગલમાંથી મૃતદેહ મળ્યો હતો. તેની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

પોલીસને સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેણે મૃતદેહને કબ્જે લીધો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ તો કૌટુંબિકથી લઈને આર્થિક કારણ હોવાનું માનવામાં આવે છે. છતાં પણ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને આ કેસમાં વિવિધ પાસામાં તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે