Not Set/ જુઓ, ચંપ્પલ સાથે જોડાયેલી આ અશુભ વાતો

શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચંપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે ચંપ્પલ સાથે જોડેલી કોઈ એવી વાતો કે જે આપણા જીવન પ્રભાવ પડી શકે છે. તમને જણાવીએ એવી જ કોઈ વાતો કે જે તમારા ચંપ્પલ સાથે જોડાયેલી છે. ટુટેલા ચંપ્પલ જયારે પણ તમારી ચંપ્પલ […]

Lifestyle
chanppl જુઓ, ચંપ્પલ સાથે જોડાયેલી આ અશુભ વાતો

શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચંપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે ચંપ્પલ સાથે જોડેલી કોઈ એવી વાતો કે જે આપણા જીવન પ્રભાવ પડી શકે છે.

તમને જણાવીએ એવી જ કોઈ વાતો કે જે તમારા ચંપ્પલ સાથે જોડાયેલી છે.

 टूटी चप्पल: अक्सर जब आपकी चप्पल टूट जाती है तो आप ये सोचकर उसे साइड में रख देते हैं कि इसे बाद में सही करवा लेंगे, लेकिन आप शायद ये नहीं जानते होंगे की ये टूटी चप्पल आपके घर में अशान्ति का कारण बन सकती है. माना जाता है कि घर में टूटी चप्पल रखने से घर में अशान्ति रहती है.

ટુટેલા ચંપ્પલ

જયારે પણ તમારી ચંપ્પલ ટુટી જાય છે ત્યારે તમે એવું વિચારીને સાઈડમાં મૂકી રાખો છે કે ક્યારે તેને સંધાવીને લઈશું પરંતુ કદાચ તમે નહીં જાણતા  હોવ કે ટુટેલા ચંપ્પલ તમારા ઘરમાં અશાંતિનું કારણ બની શકે છે. માનવામાં આવે છે કે ટુટેલા ચંપ્પલ ઘરમાં રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે.

 चप्पल के ऊपर चप्पल: आपने अक्सर लोगों से सुना होगा चप्पल पर चप्पल चढ़ी है हटा दो, लेकिन क्या आप जानते हैं ऐसा क्यों कहा जाता है. दरअसल, ऐसा माना जाता है कि जिस व्यक्ति की चप्पल पर चप्पल चढ़ी होती है उसकी पिटाई होती है.

ચંપ્પલના ઉપર ચંપ્પલ

તમે અવારનવાર સાભળ્યું હશે કે ચંપ્પલની ઉપર ચંપ્પલ મુકેલી છે તે હટાવી દો.  શું તમે જાણો છો કે આવું કેમ કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ચંપ્પલ ઉપર ચંપ્પલ હોય તે વ્યક્તિને માર પડે છે તેવું માનવામાં આવે છે.

Image result for broken champal

ચંપ્પલનું ઊંઘું હોવું

માનવામાં આવે છે કે જે વ્યક્તિની ચંપ્પલ ઊંઘું થઇ ગયું છે અને જો તેને તમે સીધીના કરો તો તે વ્યક્તિ બીમાર પડી શકે છે.

 चप्पल को दहलीज पर खड़ी करके रखना: कहा जाता है कि दरवाजे या घर में चप्पल को हमेशा खड़ी करके नहीं रखना चाहिए इससे घर में सकारात्मकता प्रवेश नहीं करती.

ચંપ્પલને ઉમ્રોમાં ઉભી રાખવી

માનવામાં આવે છે કે ઘરમાં કે દરવાજાની બહાર ચંપ્પલને ઉભી ન રાખવી કારણે કે તેનાથી હકારાત્મકતા ઉર્જા ઘરમાં નથી આવતી.

 दरवाजे पर चप्पल: कहा जाता है कि दरवाजे पर चप्पल नहीं उतारनी चाहिए, दरवाजे पर चप्पल उतारने से घर में बरकत नहीं होती है.

દરવાજા પર ચંપ્પલ

દરવાજામાં ક્યારે ચંપ્પલના ઉતારવી જોઈએ તેનાથી ઘરમાં બરકત નથી થતી.