મુઝફફરનગર
મુઝફફરનગરમાં બર્થડે પાર્ટીમાં ઝઘડો થવાને લીધે ૫ લોકો ઘવાયા હોવાના સમાચાર મળ્યા છે. પોલીસે આ માહિતી શનિવારે કહી હતી.
શુક્રવારની સાંજે બે ગ્રુપ વચ્ચે વિવાદ થતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઝઘડો ડીજેમાં સોંગ વગાડવા અંગે થયો હતો.
ઘયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું