૧૫-૧૬ જીલ્લામાં રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને બૈન લગાવાની માંગ કરી છે. પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે.
બેંગલુરુમાં કરણી સેનાએ ચેતવણી આપી છે કે, અમે ફિલ્મને નહિ જોવા માંગતા અને જો ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો અમે ભેગા મળીને તેનો વિરોધ કરીશું અને જો તોપણ ફિલ્મને રિલીઝ કરશે તો અમે લોકો સિનેમાઘરો ને સળગાવી દઈશું. આ ફિલ્મ દેખાડવાની કોઈજ જરૂરત નથી.