Rajkot-SOG/ રાજકોટના જસદણમાંથી સીરપનો જથ્થો ઝડપાયો

રાજકોટના જસદણમાંથી સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ટકોટ પાસેથી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો છે. સીરપનો જથ્થો કારમાં લઈ જવાતો હતો. બાતમીના આધારે એસઓજીએ આ જથ્થો ઝડપ્યો હતો.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 51 3 રાજકોટના જસદણમાંથી સીરપનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ રાજકોટના જસદણમાંથી સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ટકોટ પાસેથી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો છે. સીરપનો જથ્થો કારમાં લઈ જવાતો હતો. બાતમીના આધારે એસઓજીએ આ જથ્થો ઝડપ્યો હતો.

એસઓજીએ સીરપની 2,400 બોટલ પકડી પાડી હતી. સીરપના આ જથ્થા સાથે અક્ષય ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી છે. એસઓજીએ અટકાયત કરીને તેની પૂછપરછ આદરી છે. સીરપનો આટલો મોટો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને આમાથી કોને-કોને તે પહોંચાડવાનો હતો તે બધાનો ભાંડો પકડાયેલી વ્યક્તિની પૂછપરછ પરથી ફૂટે તેવી સંભાવના છે.

આ પ્રકારના જંગી જથ્થો ઝડપાતા એસઓજી પણ ચોંક્યુ છે. આ જથ્થો ફક્ત સ્થાનિક ખપત માટે હતો કે તેને આગળ પણ લઈ જવાનો હતો તેની પણ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કેફીદ્રવ્યોની સાથે-સાથે હવે નશાકારક સીરપ પણ પકડાવવા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ કહ્યું, ‘મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની કરી ધરપકડ

આ પણ વાંચો:મારું જીવન દેશને સમર્પિત, હું જેલમાં હોઉં કે બહાર: અરવિંદ કેજરીવાલ

આ પણ વાંચો:આ રીતે CM કેજરીવાલે ED લોકઅપમાં વિતાવી પહેલી રાત, જાણો કઈ મળી સુવિધા……

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલની ધરપકડ પર મમતા બેનર્જીએ આપી તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…..