Not Set/ વધુ એક આઈએએસ અધિકારીનું રાજીનામું… લોકશાહી મુદ્દે ઉઠાવ્યા સવાલ …?

કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર પર મુકાયેલા એસ શશીકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે લોકશાહીની સંસ્થાઓને અનૈતિક રીતે દબાવવામાં આવી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં, મારૂ  સિવિલ સેવામાં રહેવું અનૈતિક માનું છું. એસ શશિકાંત સેન્થિલ ગયા અઠવાડિયાથી રજા પર હતા. તે એસ.એમ.કૃષ્ણાના જમાઈ છે […]

Top Stories India
ચન્દ્રયાન 1 વધુ એક આઈએએસ અધિકારીનું રાજીનામું... લોકશાહી મુદ્દે ઉઠાવ્યા સવાલ ...?

કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર પર મુકાયેલા એસ શશીકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે લોકશાહીની સંસ્થાઓને અનૈતિક રીતે દબાવવામાં આવી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં, મારૂ  સિવિલ સેવામાં રહેવું અનૈતિક માનું છું. એસ શશિકાંત સેન્થિલ ગયા અઠવાડિયાથી રજા પર હતા. તે એસ.એમ.કૃષ્ણાના જમાઈ છે તથા  વી.જી. સિદ્ધાર્થના આપઘાત કેસની પણ તપાસ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.