Not Set/ દેશમાં વધતું હાર્ટ અટેકનું પ્રમાણ, ગુજરાતમાં રોજ 7 લોકોના હાર્ટ એટેકથી મોત

જેમ જેમ દેશ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે. તેમ તેમ લોકોની જીવન શૈલીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અને મોટા પ્રમાણમાં લોકોના ખાન પાન પણ બદલાઈ રહ્યા છે. ત્યારે દેશમાં હાર્ટ અટેકનું પણ પ્રમાણ વધી રહ્યું છે.

India
પાટણ 10 દેશમાં વધતું હાર્ટ અટેકનું પ્રમાણ, ગુજરાતમાં રોજ 7 લોકોના હાર્ટ એટેકથી મોત

દેશમાં હાલ સૌથી વધુ લોકોના મોત થાય છે, તો તે છે હાર્ટ અટેક. ઉલ્લેખનિય છે કે તમે પણ મહિનામાં બે થી ત્રણ વાર તો સાંભળતા જ હશો કે હાર્ટ અટેકના કારણે તમારા સંબંધી અથવા તો તમારા કોઈ ઓળખીતાનું મોત થયું. હવે દેશમાં આ પ્રશ્ન સૌથી મોટો બની ગયો છે. કારણે દેશામાં વધતા હાર્ટ અટેકના આકડા લોકોના ધબકારા વધારી રહ્યા છે.

  • ધબકારા વધારતો હાર્ટ એટેકનો આંકડો
  • 14 વર્ષથી નાના બાળકોમાં પણ હાર્ટ અટેક
  • 1 વર્ષમાં 14 વર્ષથી નાના 852 બાળકોનાં હાર્ટ અટેક

હાર્ટ અટેક દેશમાં વધતું હાર્ટ અટેકનું પ્રમાણ, ગુજરાતમાં રોજ 7 લોકોના

જેમ જેમ દેશ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે. તેમ તેમ લોકોની જીવન શૈલીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અને મોટા પ્રમાણમાં લોકોના ખાન પાન પણ બદલાઈ રહ્યા છે. ત્યારે દેશમાં હાર્ટ અટેકનું પણ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં 2020માં 2315 પુરુષોના અને 264 મહિલાઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. હાલમાં જ સાઉથના સુપર સ્ટાર પુનિત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી કન્નડ એક્ટરના નિધનથી ફેન્સ પણ હજુ અચંબામાં છે. આજના યુવાનોમાં બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવા-પીવાની આદતોમાં ફેરફારથી નાની ઉંમરે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં ગુજરાતમાં કુલ 2579 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જે સરેરાશ રોજના 7 લોકોના મોત થાય છે.

હાર્ટ અટેક દેશમાં વધતું હાર્ટ અટેકનું પ્રમાણ, ગુજરાતમાં રોજ 7 લોકોના

વધતા હાર્ટ અટેકના કેસોએ વધારી ચિંતા

હાર્ટ એટેકથી મોત મામલે ગુજરાત દેશમાં ત્રીજું

ધૂમ્રપાન, હાઇ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેકનું જોખમ વધું

તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં 2020 દરમિયાન નોંધાયેલા કુલ 2579 મોતમાંથી 2315 પુરુષોના અને 264 મહિલાઓના મોત થયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને કેરાળમાં અનુક્રમે 11478 અને 3465 લોકોના હાર્ટ એટેકથી મોત 2020માં થયા છે. આ પછી ગુજરાત ત્રીજા નંબરે છે. દેશમાં કુલ 49925 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પુરુષ 40767 અને સ્ત્રીઓ 9149 હતી.હાલમાં જ સાઉથના સુપર સ્ટાર પુનિત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી કન્નડ એક્ટરના નિધનથી ફેન્સ પણ હજુ અચંબામાં છે. આજના યુવાનોમાં બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવા-પીવાની આદતોમાં ફેરફારથી નાની ઉંમરે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં ગુજરાતમાં કુલ 2579 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જે સરેરાશ રોજના 7 લોકોના મોત થાય છે.

યુરોપિયન જર્નલ ઓફ એપિડિમિયોલોજીના રિપોર્ટ પ્રમાણે, મેદસ્વિતા ધરાવતા અને ધૂમ્રપાન કરતાં અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ 30% વધારે રહે છે. અમેરિકન હેલ્થ એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, બ્લડ પ્રેશર વધે છે તો હૃદય પર અસર થાય છે તેથી સ્ટ્રોકનું જોખમ વધે છે.

અનોખા દીવા / રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

પાટણ / હિટ એન્ડ રનમાં આશારામ મહારાજનું મોત

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ

સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે