Not Set/ 2-જી સ્પેક્ટ્રમ કેસમાં કોર્ટના નિર્ણય બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહે આપી આ પ્રતિક્રિયા, જુઓ
યુપીએ-2 ની સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યા બાદ કોંગેસ પાર્ટી સત્તારૂઢ પાર્ટી ભાજપ પર નિશાન સાધી રહી છે. ત્યારે પૂર્વ પીએમ મનમોહન સિહે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, “ભ્રષ્ટાચારના આરોપો ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા અને યુપીએ સરકારની સામે પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હતો”. […]