Dharma: હિંદુ પંચાગ અનુસાર, ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પૂનમના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. 23 એપ્રિલે મંગળવારે ઉજવવામાં આવશે. આ વર્ષે કુંભ રાશિમાં શનિ શશ રાજયોગ બનશે.
હનુમાન જયંતીના દિવસે શનિદેવની કૃપા રહેશે અને બધા કષ્ટ દૂર કરશે. સાથે સાઢા સાતીની અસર ઘટશે.
મકર રાશિ- આ રાશિના જાતકોને સાડાસાતીથી છૂટતૃકારો મળશે. આવનારા 1 મહિનામાં પ્રમોશન થશે. ધંધામાં લાભ થશે. અટકેલું ધન પાછું મળશે.
કુંભ રાશિ– આ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. ખુશખબરી મળશે.
મીન રાશિ- કામકાજમાં સફળતા મળશે. નોકરીમાં નવી તક મળશે. મહેનતનું ફળ મળે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:હનુમાન જયંતિ પર આ ગ્રહોનો યોગ બનશે જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે