Not Set/ રાજકોટઃ ગિરનાર હોસ્ટેલના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વર્ષના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. ગિરનાર બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અંકબંધ છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વર્ષના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. ગિરનાર બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અંકબંધ છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2016 12 17 at 11.21.15 AM રાજકોટઃ ગિરનાર હોસ્ટેલના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા