Not Set/ સુરત: આચાર્ય પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, શાળામાં વાલીઓનો હોબાળો

સુરત, સુરતના પુણા વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે વાલીઓ રોષે ભરાયા હતા અને સાધના નિકેતન શાળામાં હોબાળો મચાવી કાઢ્યો હતો. મોટી સંખ્યામં વાલીઓએ આ હોબાળા દરમિયાન એકઠા થયા હતા અને સ્કૂલની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાધના નિકેતન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઇ ગયા હતા. આ દરમિયાન શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર […]

Top Stories Gujarat Surat Videos
mantavya 330 સુરત: આચાર્ય પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, શાળામાં વાલીઓનો હોબાળો

સુરત,

સુરતના પુણા વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે વાલીઓ રોષે ભરાયા હતા અને સાધના નિકેતન શાળામાં હોબાળો મચાવી કાઢ્યો હતો.

મોટી સંખ્યામં વાલીઓએ આ હોબાળા દરમિયાન એકઠા થયા હતા અને સ્કૂલની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાધના નિકેતન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઇ ગયા હતા.

આ દરમિયાન શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માર માર્યા હોવાની જાણ તેના પરિવારજનોને કરી હતી. જેથી પરિવારના લોકો રોષે ભરાઇ ગયા હતા અને સાઘના નિકેતન શાળા પર હોબાળો કરી નાંખ્યો હતો.