Gandhinagar News/‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ હેઠળ અમદાવાદ જિલ્લાના 3,283 MSME એકમોને રૂ. 6,283 લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ: જયરામ ગામીત