Not Set/ શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યાની મુલાકાતે

રામ મંદિર મુદ્દે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે થયેલી મુલાકાત બાદ શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રામલલાના દર્શન પણ કરશે તેમજ અયોધ્યાના લોકો સાથે સંવાદ પણ કરશે. મહત્વનું છે કે, શ્રી શ્રી રવિશંકર રામ મંદિર મુદ્દે મધ્યસ્થતા કરવા અંગે કોશિશ કરી રહ્યા છે. આ માટે […]

Top Stories
ravishanker 2 1 શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યાની મુલાકાતે

રામ મંદિર મુદ્દે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વચ્ચે થયેલી મુલાકાત બાદ શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રામલલાના દર્શન પણ કરશે તેમજ અયોધ્યાના લોકો સાથે સંવાદ પણ કરશે.

મહત્વનું છે કે, શ્રી શ્રી રવિશંકર રામ મંદિર મુદ્દે મધ્યસ્થતા કરવા અંગે કોશિશ કરી રહ્યા છે. આ માટે બુધવારે તેઓએ દિગંબર અખાડા, વિનય કટીયાર, રાજારામચંદ્ર આચાર્ય અને હિંદુ મહાસભાના ચક્રપાણી આદિ સાથે મુલાકાત કરી હતી.