અકસ્માત/ કચ્છના નખત્રાણાના વિભાપર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે. તો ત્યાં જ અકસ્માતમાં પણ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં કચ્છના નખત્રાણાના વિભાપર પાસે ગમખ્વાર સર્જાયો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ નખત્રાણાના વિભાપર પાસે ટ્રેલર અને […]

Gujarat Others
Untitled 9 કચ્છના નખત્રાણાના વિભાપર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે. તો ત્યાં જ અકસ્માતમાં પણ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં કચ્છના નખત્રાણાના વિભાપર પાસે ગમખ્વાર સર્જાયો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ નખત્રાણાના વિભાપર પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં  ટ્રેલર પુર ઝડપે આવતા કંટ્રોલ ન રહેતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી.જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાને3 ઇજાગ્રસ્તો વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિ.ખસેડાયા હતા.પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…