Gujarat/ ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશન,ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 TRB જવાનો છૂટા કરાયા,ગેરરીતીને ફરિયાદને પગલે જવાનોને છૂટા કરાયા,અમદાવાદમાં 700 જેટલાં TRB જવાનો છૂટા કરાયા,હવે 700 જેટલાં નવા TRB જવાનોની ભરતી કરાશે,ત્રણ વર્ષનાં કોન્ટ્રાકટ માટે ભરતી કરાશે

Breaking News