Breaking News/ મહિસાગરમાં યુરિયા ખાતરની સર્જાઈ અછત, ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર ન મળતા લાંબી કતારો, પંદર દિવસથી ખાતર ન મળતા ધક્કા ખાતા ખેડૂતો, ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી, નેનો યુરીયા ખાતર લેવાની ફરજ પાડતા ખેડૂતોમાં રોષ, ખાતર ન મળતા પાકને નુકશાન થવાની ભીતી

Breaking News
Breaking News