Rajkot/ રાજકોટમાં AIIMS પર કોરોનાનું ગ્રહણ, પરપ્રાંતિય શ્રમિકો વતન જવા થયા રવાના, શ્રમિકો ચાલ્યા જવાથી બાંધકામ અટકી પડ્યું, લોકડાઉનની દહેશતને પગલે વતન રવાના, હીરાસર એરપોર્ટની સાઇડ પર કોવિડ સેન્ટર ખોલાયું, બન્ને પ્રોજક્ટ મોડા થવાની સંભાવના વધી May 4, 2021parth amin Breaking News