આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ચિત્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.53 કલાકે થશે. સૂર્યાસ્ત 5.56  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ: આજે 17 નવેમ્બર, સોમવારનો દિવસ અને કારતક વદ તેરસ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ચિત્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.53 કલાકે થશે. સૂર્યાસ્ત 5.56  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો.

તેરસની સમાપ્તિ : સવારે ૦૭:૧૨ સુધી.નવે-૧૮

તારીખ:- ૧૭-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક વદતેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
અમૃત ૦૬:૫૩ થી ૦૮:૧૫
શુભ૦૯:૪૦ થી ૧૧:૦૦
લાભ૦૩:૧૦ થી ૦૪.૩૨
અમૃત૦૪:૩૨ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૧૦:૪૫ થી ૧૨:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવ્યજ્ઞાનમળે.
  • પારિવારિકસાહસશરૂથાય.
  • તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર કરો.
  • તમારી સાથે દગાબાજી થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતાકોઈમુલાકાતથાય.
  • અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.
  • પારિવારમાં શાંતિ જળવાયેલી રહેશે.
  • તબિયતમાંધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
  • બચવેલુંધનકામમાંઆવે.
  • ગુસ્સો અને તણાવથી દૂર રહો.
  • તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટીયોજનાબને.
  • વ્યક્તિગત અને રસના કાર્યોમાં સમય પસાર કરશો.
  • રોજિંદા થાકથી રાહત મળે.
  • મગજમાં શાંતિરહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • મોંઘા મહેમાનઆવે.
  • આનંદમય દિવસ રહે.
  • કેસનાપરિણામ તમારા હકમાં આવે.
  • ઘરનું વાતાવરણ સુખમય રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સમાજમાં નવા મિત્રોબને.
  • કોઈ મોંઘીભેટમળીશકેછે.
  • પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહે.
  • વ્યક્તિગત ગતિવિધિઓમાં સમય પસાર કરો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૯
  • તુલા (ર , ત) :-
  • બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
  • રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારો રસ વધશે.
  • નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.
  • તમારા નવા વિચારોને નવા પરિમાણો આપો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મનમાં શંકા કે વહેમની સ્થિતિ રહેશે.
  • ધૈર્ય અને સ્થિરતા જાળવવી.
  • વેપારીવર્ગનેસાંભળવુંપડે.
  • પડકારોનો સામનો કરવો પડશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૧
  • ધન (
  • ભ, ધ, ફ, ઢ) :-
  • સમયનોસદુપયોગથાય.
  • ધ્યાનકરવાથીફાયદોજણાય.
  • યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.
  • અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ મહત્વપૂર્ણ જવાબદારીમાં ધ્યાન રાખો.
  • તણાવથીમુક્તથવાય.
  • તમે કમ્ફર્ટેબલ અનુભવશો.
  • તમારી ક્રિએટિવિટી નીખરશે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજશાંતરાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મિત્રો પસેથી માહિતી મેળવી શકશો.
  • પરિવાર સાથે વધુ ને વધુ સમય વિતાવો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
  • દિવસ સારો જાય.
  • તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો થશે.
  • બીજાના હૃદયમાં સ્થાન બનાવી શકો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…