Surendranagar News: સુરેન્દ્રનગરમાં સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો બીજી બાજુ કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા.
સાયલા નેશનલ હાઈવે પર સામાન્યત: અકસ્માતથી મોતના બનાવો જોવા મળ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ન મોત થતાં ચકચાર મચી જવા પામી છે. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા. વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઈજા પહોંચી છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો