અમદાવાદ: વર્ષ ૨૦૦૮ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો મામલો
આરોપી નાવેદ કાદરીના વચગાળાના જામીન મંજૂર
આરોપીને શારીરિક રીતે ગંભીર બીમારી હોવાથી માંગ્યા હતા જામીન
સ્પેશ્યલ સેશન્સ કોર્ટે ૬ મહિનાની વચગાળાની જામીન અરજીને કરી મંજૂર
કડક શરતોને આધીન જામીન અરજી મંજૂર કરાઇ