Not Set/ અમદાવાદ/  મીઠાઇ અને ફરસાણના વેપારીને ત્યાં, આરોગ્ય વિભાગના દરોડા

અમદાવાદ આરોગી વિભાગ આગામી દિવાળીના તહેવાર ને લઈને લોકોના સ્વાસ્થ્ય બાબતે સજ્જ બન્યુ છે. દિવાળીના તહેરને અનુલક્ષીને વિક્રેતાઓ દ્વારા શુધ્ધ માલ જાણતા સુધી પહોચે તે હેતુ થી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઇ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગ  હરકતમાં આવ્યું છે. અને શહેરમાં મીઠાઇ અને […]

Ahmedabad Gujarat
અમદાવાદ 2 અમદાવાદ/  મીઠાઇ અને ફરસાણના વેપારીને ત્યાં, આરોગ્ય વિભાગના દરોડા

અમદાવાદ આરોગી વિભાગ આગામી દિવાળીના તહેવાર ને લઈને લોકોના સ્વાસ્થ્ય બાબતે સજ્જ બન્યુ છે. દિવાળીના તહેરને અનુલક્ષીને વિક્રેતાઓ દ્વારા શુધ્ધ માલ જાણતા સુધી પહોચે તે હેતુ થી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઇ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગ  હરકતમાં આવ્યું છે. અને શહેરમાં મીઠાઇ અને ફરસાણના વેપારીને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. નહેરુ નગર ખાતે આવેલ બીકાનેરવાલા મીઠાઇ અને ફરસાણ ની દુકાન પર આરોગી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અને વિવિધ ખાદ્ય  પદાર્થના નમૂના એકત્રિત  કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.