Navratri/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીમાં IAS એસોસિએશનમાં માં આદ્ય શક્તિની કરી આરતી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહીને ભક્તિ ભાવ પૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી

Top Stories Gujarat
5 13 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીમાં IAS એસોસિએશનમાં માં આદ્ય શક્તિની કરી આરતી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહીને ભક્તિ ભાવ પૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા.એસોસિએશનના પ્રમુખ  શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું.

4 41 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીમાં IAS એસોસિએશનમાં માં આદ્ય શક્તિની કરી આરતી

મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ પોલીસ મહાનિદેશક  વિકાસ સહાય ,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ચતુર્વેદી સહિત આઈ એ એસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈ એ એસ અધિકારીઓ અને તેમના પરિવાર જનો આ ગરબા મહોત્સવ માં સહભાગી થયા હતા.