Not Set/ #CoronaIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ કેસ

  ભારતમાં કોરોનાનાં કુલ કેસ 23 લાખને વટાવી ગયા છે. 12 ઓગસ્ટની સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 60,963 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 834 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો નોંધાયા પછી, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 23,29,638 કેસ નોંધાયા છે. વળી અત્યાર સુધીમાં 16,39,599 લોકો આ રોગથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં રિકવરી દર 70.37% […]

India
ff48c4e8469b7496801521eb6d738048 #CoronaIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ કેસ
ff48c4e8469b7496801521eb6d738048 #CoronaIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ કેસ 

ભારતમાં કોરોનાનાં કુલ કેસ 23 લાખને વટાવી ગયા છે. 12 ઓગસ્ટની સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 60,963 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 834 લોકોનાં મોત નીપજ્યાં છે.

નવા કેસો નોંધાયા પછી, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 23,29,638 કેસ નોંધાયા છે. વળી અત્યાર સુધીમાં 16,39,599 લોકો આ રોગથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં રિકવરી દર 70.37% પર ચાલી રહ્યો છે. વળી કોરોનાએ ભારતમાં 46,091 લોકો મોતને ભેટી ચુક્યા છે. મંગળવાર સુધી મૃત્યુ દર 1.99 ટકા હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.