Not Set/ ધર્મેન્દ્રએ બાયોપિકથી કર્યો ઇનકાર, તૂટી શકે છે સની દેઓલ નું સ્વપ્નું

મુંબઈ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં સની દેઓલએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પિતાની બાયોપિક બનાવવા માંગે છે. જો તેમને સારા રાઈટર અને ડાયરેક્ટર મળે તો, પરંતુ સનીનું આ સ્વપ્નું તૂટી શકે છે. હકીકતમાં ધર્મેન્દ્રનું કહેવું છે, કે પોતાની બાયોપિક બનાવવા નથી માંગતા. એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રને જયારે બાયોપિક બનાવવા પરનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ […]

Trending Entertainment
oooooooooo ધર્મેન્દ્રએ બાયોપિકથી કર્યો ઇનકાર, તૂટી શકે છે સની દેઓલ નું સ્વપ્નું

મુંબઈ

થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં સની દેઓલએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પિતાની બાયોપિક બનાવવા માંગે છે. જો તેમને સારા રાઈટર અને ડાયરેક્ટર મળે તો, પરંતુ સનીનું આ સ્વપ્નું તૂટી શકે છે. હકીકતમાં ધર્મેન્દ્રનું કહેવું છે, કે પોતાની બાયોપિક બનાવવા નથી માંગતા.

એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રને જયારે બાયોપિક બનાવવા પરનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ જવાબમાં ના પાડી હતી. તેમણે જણાવ્યું કે, ના ના મારે  બાયોપિક નથી જોઈતી. હું જાણું છું કે મારી લાઈફ ઘણી રસપ્રદ છે. પરંતુ બાયોપિક નહીં.

Instagram will load in the frontend.

ધર્મેન્દ્રએ કહ્યું, “હું મારી આત્મકથા હજુ સુધી લખી નથી, 4 પુસ્તકો આવ્યા ચુક્યા છે. હું ટ્રેવલ પર ચોક્કસપણે બનાવીશે. જ્યારે હું મારી જૂની ફોટોગ્રાફ્સ જોઉં છું, ત્યારે હું મારી જાતને કહું છું, તુ હિરો બની ગયો. હું ક્યારેક  હીરો બનવા માટે મારતો હતો.

આપને જણાવી દઈએ કે, સની દેઓલે મીડિયામાં કહ્યું હતું કે, “મને લાગે છે કે આજકાલ બયોપીક બનાવવાનો ટ્રેડ ચાલી રહ્યું છે. આ એક સારો વિચાર છે. હું પપ્પા પર આત્મકથારૂપ બનાવવા માંગુ છું. પરંતુ આ માટે આપણને એક સારા લેખક અને દિગ્દર્શકની જરૂર છે.