Not Set/ આખરે પ્રિયંકા પહોંચ્યા સોનભદ્ર, અપહત પરિવારને મળી કરી આ જાહેરાત

24 કલાકનાં ઘરણા બાદ અંતે પ્રિયંકા ગાંધી દુર્ધટના ગ્રસ્ત સોનભદ્ર પહોંચ્યા હતા અને ત્યા અપહત પરિવારોને મળ્યા હતા. પ્રિયંકા ગાંધી દ્વારા પરિવાર જનોને મળી આશ્વાસન આપવામા આવ્યું હતુ. અને  કોંગ્રેસ પાર્ટી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં પરિવારને રૂપિયા 10 લાખની સહાયતા કરશે તેવી ઘોષણા કરી હતી.  #WATCH: Priyanka Gandhi Vadra met the family members of the […]

Top Stories India
priyanka.PNG1 આખરે પ્રિયંકા પહોંચ્યા સોનભદ્ર, અપહત પરિવારને મળી કરી આ જાહેરાત

24 કલાકનાં ઘરણા બાદ અંતે પ્રિયંકા ગાંધી દુર્ધટના ગ્રસ્ત સોનભદ્ર પહોંચ્યા હતા અને ત્યા અપહત પરિવારોને મળ્યા હતા. પ્રિયંકા ગાંધી દ્વારા પરિવાર જનોને મળી આશ્વાસન આપવામા આવ્યું હતુ. અને  કોંગ્રેસ પાર્ટી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં પરિવારને રૂપિયા 10 લાખની સહાયતા કરશે તેવી ઘોષણા કરી હતી. 

બાજી તરફ ઉત્તર પ્રદેશ પ્રશાસન પર વાર કરતા કહ્યું હતું કે  મારો ઉદ્દેશ્ય પૂરો થયો છે કારણ કે મેં અપહત પરિવારોને મળી લીધું છે. વધુમાં તેણીએ જણાવ્યું હતું તે હું હજી પણ અટકાયતમાં છું…ચાલો જોઈએ વહીવટ શું કરે છે…. તો સાથે સાથે ઉત્તર પ્રદેશ સત્તાવાળાઓએ વારાણસી એરપોર્ટ પર જ રોકી લીધેલા કોંગ્રેસનાં તમામ નેતાઓને પણ છોડી દોવામા આવ્યા હતા અને તેમને પણ સોનભદ્ર જવાની છુટ આપવામા આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.