અમદાવાદ,
અમદાવાદના મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર વિશાળ લીમડાનુ ઝાડ ચાલુ રિક્ષા પર પડતા રિક્ષા ચાલકનુ ઘટના પર મોત નીપજ્યું છે. જ્યારે બે જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આપને જણાવી દઈએ કે મણિનગર જતો રસ્તો બંધ કરાયો છે.ફાયર વિભાગએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામા થી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. તો ઈજાગ્રસ્ત બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં અવાય છે. તો ઘટના પર પોલિસ કાફલો આવી પહોચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.