નવસારીમાં એક બાઇક ચાલકનું નીચે પટકાઇ જતાં મોત નિપજ્યું હતું.ચીખલી રેલ્વે ફાટક ઓવરબ્રિજ નજીકની ઘટના બની છે. જ્યાં બાઇક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેથી બાઇકર્સ ગૃપની બાઇક નીચે પટકાતા મોત નિપજ્યું હતું.
બાઇકચાલકનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ બાઇકર્સ ગૃપ મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.