Not Set/ વેપારી સેલના હોદ્દેદારનુ ભાજપમાંથી રાજીનામું

ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ક્ષેત્રમાં નવા નવા વળાંકો જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા તારાચંદ કાસડે ભાજપમાંથી વેપારી સેલના હોદ્દેદારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે મોદી સેનાના એક હોદ્દેદારે ફરી રાજીનામું આપી દીધું છે. મોદી સેનાના જોધપુરના પ્રભારી અને કાપડના વેપારી ગજેન્દ્રસિંહ રાવટીએ રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે […]

Gujarat
vlcsnap error820 વેપારી સેલના હોદ્દેદારનુ ભાજપમાંથી રાજીનામું

ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ક્ષેત્રમાં નવા નવા વળાંકો જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા તારાચંદ કાસડે ભાજપમાંથી વેપારી સેલના હોદ્દેદારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે મોદી સેનાના એક હોદ્દેદારે ફરી રાજીનામું આપી દીધું છે. મોદી સેનાના જોધપુરના પ્રભારી અને કાપડના વેપારી ગજેન્દ્રસિંહ રાવટીએ રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે જીએસટીને લઈને વેપારીઓ હજુ પણ નારાજ છે ત્યારે ભાજપ સાથે જોડાયેલા વેપારી અગ્રણીઓએ ચૂંટણીના થોડા દિવસો પહેલા રાજીનામું આપતા ભાજપના મોવડીઓ પણ વિચારતા થઈ ગયા છે..