મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદ AMCનો મહત્વનો નિર્ણય
- તહેવારને લઇને AMCનો મહત્વનો નિર્ણય
- ખાણીપીણી બજાર અંગે લેવાયો નિર્ણય
- ખાણીપીણી બજાર 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
- 10 વાગ્યાને બદલે હવે બજાર 12 વાગ્યે બંધ થશે
- AMCનાં નિર્ણયથી ખાણીપીણી બજારવાળાને હાશકારો
- લાંબા સમયથી 10 વાગ્યે થઇ જાય છે બજારો બંધ
- કોરોનાનાં કાળમાં ધંધા-રોજગાર મામલે મળી મોટી રાહત