કોરોના/ રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 12,735 કેસ નોંધાયા , જયારે 5 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે.

Top Stories Gujarat
Untitled 52 9 રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 12,735 કેસ નોંધાયા , જયારે 5 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે  રવિવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12735  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ  4340માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2955 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1207  કેસ, રાજકોટમાં 461 ,, વલસાડમાં  340કેસ, ગાંધીનગરમાં 212,કેસ, ભરૂચમાં  284  કેસ, સુરત ગ્રામ્યમાં 464 કેસ, ભાવનગરમાં  202કેસનોંધાયા છે,જામનગરમાં 210, કચ્છમાં 159 કેસ  નોંધાયા  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી6096  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63610 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી8 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  9,22,750સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,52,471પહોંચી ગઇ છે.

રાજ્યમાં કોરોનાથી આજે 5 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12735 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 4340 કેસ
સુરત શહેરમાં 2955, વડોદરામાં 1207 કેસ
રાજકોટમાં 461, વલસાડમાં 340 કેસ
ગાંધીનગરમાં 212, ભરૂચમાં 284 કેસ
સુરતમાં 464, ભાવનગરમાં 202 કેસ
જામનગરમાં 210, કચ્છમાં 159 કેસ
છેલ્લા 24 કલાકમાં 5964 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 70374
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,48,256
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,58,455