Not Set/ અયોધ્યામાં સરયૂ કિનારે યોગી બનાવશે રામની સૌથી મોટી મૂર્તિ

BJP અયોધ્યામાં ભલે રામમંદિર બનાવવામાંં સફળ નથી રહિ પણ યોગી સરકારે અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પ્રતિમા લગાવવાની તૈયારીમાં છે. અયોધ્યાના સરયૂ નદીના તટના કિનારે 100 મીટર ઉંચી ભગવાન રામની એક મોટી પ્રતિમા લગાવવા માટે યોજના યોગી સરકારે બનાવી છે. નવ્ય અયોધ્યા યોજના હેઠળ ધાર્મિક પર્યટને પ્રોત્સાહન મળે એ માટે યોગી સરકારે એક પ્રસ્તાવ બનાવીને રાજ્યપાલ […]

Top Stories India
12802 અયોધ્યામાં સરયૂ કિનારે યોગી બનાવશે રામની સૌથી મોટી મૂર્તિ

BJP અયોધ્યામાં ભલે રામમંદિર બનાવવામાંં સફળ નથી રહિ પણ યોગી સરકારે અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પ્રતિમા લગાવવાની તૈયારીમાં છે. અયોધ્યાના સરયૂ નદીના તટના કિનારે 100 મીટર ઉંચી ભગવાન રામની એક મોટી પ્રતિમા લગાવવા માટે યોજના યોગી સરકારે બનાવી છે. નવ્ય અયોધ્યા યોજના હેઠળ ધાર્મિક પર્યટને પ્રોત્સાહન મળે એ માટે યોગી સરકારે એક પ્રસ્તાવ બનાવીને રાજ્યપાલ રામ નાઈકને બતાવ્યો છે.