ખોડલધામ,
ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. તે ખાતે ખોડલધામ ટ્રસ્ટએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે પદયાત્રા ખોડલ ધામ મંદિરે પહોંચી હતી. ત્યારે CM રૂપાણી,જીતુ વાઘણી જયેશ રાદડિયા સહિતના નેતા આ પ્રસંગે ખોડલ ધામ મંદિરે પહોંચ્યા હતા. CM રૂપાણીએ ખોડલ ધામના દર્શન કરયા હતા અને માં ખોડલના આશીર્વાદ ગુજરાતના વિકાસને સતત મળતા રહે તેવી પ્રથાન પણ કરી હતી.