Not Set/ જુનાગઢ/ બે પોલીસ કર્મીના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર       

જૂનાગઢમાં બે કોન્સ્ટેબલનો આપઘાત ઝેરી દવા પી જઈ જીવન ટુંકાવ્યું માંગરોળ પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ જૂનાગઢમાં બે પોલીસકર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. એક સાથે બે પોલીસ કર્મીઓના મોતને લઈને પોલીસ બેડામાં જાત જાતની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત વુગતો અનુસાર જયદીપ પરમાર અને સાજીદ નાગોરી નામના બે કોન્સ્ટેબલ જેઓ […]

Gujarat Others
સાજીદ નાગોરી જુનાગઢ/ બે પોલીસ કર્મીના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર       

જૂનાગઢમાં બે કોન્સ્ટેબલનો આપઘાત

ઝેરી દવા પી જઈ જીવન ટુંકાવ્યું

માંગરોળ પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ

જૂનાગઢમાં બે પોલીસકર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. એક સાથે બે પોલીસ કર્મીઓના મોતને લઈને પોલીસ બેડામાં જાત જાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રાપ્ત વુગતો અનુસાર જયદીપ પરમાર અને સાજીદ નાગોરી નામના બે કોન્સ્ટેબલ જેઓ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, બંને એ કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે.

જેમાંથી જયદીપ પરમારે ઝેરી સેલફોસ ટીકડા ખાઈને જીવનનો અંત આણ્યો છે. ત્યારે સાજીદ નાગોરી કે જે  સસ્પેન્ડ હતા, તેને પણ પોતાના ઘરે  જૂનાગઢમાં  ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. સાજીદ ને દવા પીધાનું જન્મ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.