Mahesana/ દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલે મોઘજીભાઈ ચૌધરીના જામીન થયા મંજુર

મહેસાણા દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલોમોઘજીભાઈ ચૌધરીના જામીન થયા મંજુરHCમાંથી મોઘજી ચૌધરીને મળ્યા જામીનડેરીની ચૂંટણી પહેલા જામીન મંજુર થતા સમર્થકોમાં ઉલ્લાસવિપુલ ચૌધરી જૂથના સમર્થકોમાં ખુશી વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી જૂથ આમને સામને મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ […]

Breaking News
a 179 દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલે મોઘજીભાઈ ચૌધરીના જામીન થયા મંજુર

મહેસાણા દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળનો મામલો
મોઘજીભાઈ ચૌધરીના જામીન થયા મંજુર
HCમાંથી મોઘજી ચૌધરીને મળ્યા જામીન
ડેરીની ચૂંટણી પહેલા જામીન મંજુર થતા સમર્થકોમાં ઉલ્લાસ
વિપુલ ચૌધરી જૂથના સમર્થકોમાં ખુશી
વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી જૂથ આમને સામને



મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…