રામમંદિર મુદ્દે કોંગ્રેસ નેતાએ નવો વિવાદ છેડ્યો છે. અને પોતાના પ્રખર હિંદુ હોવા પર સવાલ ખડા કર્યા છે. ભાજપ કોંગ્રેસ કોઈપણ હોય નેતાઓ ચૂંટણી સમયે વિવાદિત નિવેદનો આપવાથી સહેજે અચકાતા નથી.
Coronavirus / Who ચીફ અધનોમ ઘેબ્રેયસિયસ થયા કોરોના પોઝીટીવ…
byelection / કપરાડાના 44 જેટલા સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત…
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોરબીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે રામમંદિર તો જૂનાગઢ જિલ્લામાં પણ ટકાટક છે. રામમંદિરમાં ઝાલર વગાડનારા છોકરા નથી મળતા. રામમંદિર દર્શન કરવા કોણ જશે? ભાજપને શું કામ મત આપવો જોઇએ તે સવાલ છે. ભાજપ પાસે રામમંદિરનો એક જ મુદ્દો છે. રાજનીતિ કરવામાં મશગુલ નેતાઓને પોતાના ધર્મ વિષે પણ ઘસાતું બોલવામાં સહેજેય શરમ કે સંકોચ અનુભવતા નથી.
વલસાડ / ખાનગી લકઝરી બસને નડ્યો અકસ્માત, 20 થી વધુ ઘાયલ…
HAVAMAN / રાજ્યમાં ઠંડીનો ચમકારો, વહેલી સવારે અને રાત્રીના તાપમાનમાં ભ…