દેશ માં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવા જણાવ્યું છે.
કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવા જણાવ્યું છે.
પીએમઓએ જણાવ્યું કે ફરજમાં 100 દિવસ પૂરા કરનાર તબીબી કાર્યકરોને પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે, નિયમિત સરકારી ભરતીમાં કોવિડ ફરજ પર 100 દિવસ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. મેડિકલ ઇંટરન્સ તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ મેનેજમેન્ટ ડ્યુટી પર મૂકવામાં આવશે