સુરત શહેરમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી હોવાના સમાચાર મળ્યા છે અચાનક લક્ઝરી બસ સળગી ઊઠી હોવાનુ પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. બસમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણે એક મોત નિપજ્યું છે, હાલ એટલી જ માહિતી પ્રાપ્ત થયેલ છે,આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલીસ પણ સત્વેર ઘટના સ્થળે પહોચી છે, ફાયરના જવાનો હાલ બચાવ કામગીરીમાં લાગ્યા છે.
આગ/ સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં લાગી આગ,એકનું મોત
સુરત શહેરમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી હોવાના સમાચાર મળ્યા છે અચાનક લક્ઝરી બસ સળગી ઊઠી હોવાનુ પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે