મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજ્ય સરકારી તંત્ર દ્વારા મહત્વની જાહેરત
- દર બુધવારે ગુજરાતમાં યોજાતી કેબિનેટ બેઠક રદ્દ
- આવતીકાલે નહીં યોજાય પ્રધાનમંડળની બેઠક રદ્દ
- મુખ્યપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે આપશે હાજરી
- 25-26 બે દિવસીય સ્પીકર્સ કોન્ફરન્સનું કેવડિયામાં છે આયોજન
- રાષ્ટ્રપતિ કોવિંદ – સ્પિકર બિરલા સાથે રહેશે CM રૂપાણી
- કેવડિયામાં હાજરી હોવાના કારણે કેબિનેટ બેઠક મુલતવી
- દર સપ્તાહે બુધવારે યોજાય છે કેબિનેટ બેઠક
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….