@ નિકુંજ પટેલ
Gir Somanath News: ગીર સોમનાથમાં બનેલા એક ઘૃણાસ્પદ બનાવમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તપાસમાં ગામના જ એક નરાધમે બાળકીઓને ચોકલેટની લાલચ આપીને આ અઘટિત કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ ગીર સોમનાથમાં રહેતી પાંચ વર્ષની બે બાળકીઓ પર ગામમાં જ રહેતા એક નરાધમે દુષ્કર્મ આચરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આરોપી આ બાળકીઓને ચોકલેટની લાલચ આપીને લઈ ગયો હતો. બાદમાં તેણે બન્ને બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો
આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા
આ પણ વાંચોઃMehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત
આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી