દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશીભવિષ્ય
(તા. ૧૪-૦૬-૨૦૨૪ થી ૨૦-૦૬-૨૦૨૪ સુધી )
મેષ: દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે.
ભાગ્યોદયથી નવા અવસર મળશે.
બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે.
પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થાય.
ઉપાય : દરરોજ “ૐ નમો નારાયણ” નો 11 વાર જાપ કરો.
વૃષભ: નવી ઉમંગની સાથે અઠવાડિયાની શરૂઆત કરશે.
પ્રોફેશનક કાર્યમાં તમારા મન વધારે લાગશે.
પરિવારની સાથે ફરવાના કાર્યક્રમ બનવાની શકયતા છે.
મન ગમતાં કામ પૂર્ણ થાય.
ઉપાય : દરરોજ “ઓમ ભૈરવાય નમઃ” નો 24 વાર જાપ કરો.
મિથુન: આ અઠવાડિયા તમારા કાર્યમાં પ્રગતિ થશે
ભાગ્યના સારું સાથ મળશે.
ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે તજ થશે .
પરિવાર પર ખર્ચની માત્રા વધશે.
ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 108 વાર જાપ કરો.
કર્ક : આ અઠવાડિયા તમને આનંદ અને માનસિક ખુશી આપશે.
વધારે સમય તમે રોમાંટિક મૂડમાં રહેશો.
કોઈ ખાસ માણસ સાથે મુલાકાત થાય.
તમે કલ્પનાની દુનિયામાં વધારે રહેશો.
ઉપાય : શનિ ગ્રહ માટે શનિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
સિંહ : તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે.
તમારા આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે.
પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાની હાની થાય.
કોઈ કાર્યમાં આળસ આવે.
ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો..
કન્યા : વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે.
કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં તમે લોકોને સંબોધિત કરશો.
લોકો પર તમારો પ્રભાવ પડે.
સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલાને લક્ષ્ય પૂરા થાય.
ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો..
તુલા : તમારા માટે શુભ સમય સિદ્ધ થશે.
ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે.
ઈચ્છિત કામમાં અડચણ આવે.
તમારા આવેશ અને ગુસ્સાના કારણે પ્રિયપાત્ર સામેં કાબૂમાં રાખો.
ઉપાય : મંગળવાર ના દિવસે વૃદ્ધો ને દાન કરો.
વૃશ્ચિક : તમને સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન થશે.
જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે.
શરૂઆતના દિવસોમાં આવકમાં વધારો રહેશે.
ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 41 વાર જાપ કરો..
ધન : અઠવાડિયું નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે.
સાર્વજનિક જીવનમાં લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે
અજાણી વ્યક્તિઓથી સાવધાન રહો.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો..
મકર : શરૂઆતમાં નાની યાત્રાના યોગ છે.
ભાગ્યનો ઉત્તમ સાથ મળશે.
વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું.
કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું.
ઉપાય : કેતુ ગ્રહ માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો..
કુંભ : આ સમયે તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
આર્થિક લાભ થશે.
કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે.
નોકરીમાં કામ કરતા લોકોને ફાયદો થશે.
ઉપાય : શનિવાર ના દિવસે વૃદ્ધો ને કપડાં નું દાન કરો.
મીન : આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે.
તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે.
પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે.
યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને કપડાં નું દાન કરો.
આ પણ વાંચો: બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે
આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો: પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….