Not Set/ કયા સ્વામિનારાયણનાં સંતનો વીડિયો થયો વાઇરલ? શું છે વીડિયોમાં ? કોણ છે ષડ્યંત્રકારી?

સમાજમાં વૈમનસ્યતા ફેલાવવા માટે અમુક ચોક્કસ લોકો કેટલી હિનતા પર જાય છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. લોકો સામાજીક શાંતિને ડહોડવા માટે સંતોનો પણ ઉપયોગ કરી લે છે અને સંતોને પણ છોડતા નથી. સંતોનાં નામે પણ લોકો એક બીજામાં ઝેર રોપવાની કોશિશ કરે છે. જી હા આવી જ એક સમાજીક કંલક રુપ ઘટના સામે […]

Top Stories Gujarat Others Videos
vld કયા સ્વામિનારાયણનાં સંતનો વીડિયો થયો વાઇરલ? શું છે વીડિયોમાં ? કોણ છે ષડ્યંત્રકારી?

સમાજમાં વૈમનસ્યતા ફેલાવવા માટે અમુક ચોક્કસ લોકો કેટલી હિનતા પર જાય છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. લોકો સામાજીક શાંતિને ડહોડવા માટે સંતોનો પણ ઉપયોગ કરી લે છે અને સંતોને પણ છોડતા નથી. સંતોનાં નામે પણ લોકો એક બીજામાં ઝેર રોપવાની કોશિશ કરે છે.

જી હા આવી જ એક સમાજીક કંલક રુપ ઘટના સામે આવી છે જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત નૃગેન્દ્રપ્રસાદ પ્રવચન કરતા સંભળાઇ છે. સ્વામીનાં વીડિયોમાં સ્વામી હકીકતમાં વાત તો સામાજીક કંલક બળાત્કાર વિશે જ કરી રહેલા છે, પરંતુ અસામાજીક તત્વો દ્વારા આ વીડિયો એવી રીતે ઓડિટ કરી દેવામાં આવ્યો છે કે, સ્વામી જે વાત કહેવા માંગે છે તેનાથી એડિટ કરેલ વીડિયોમાં બીલકુલ વિપરીત વાત જ સાંભળવામાં આવે છે.

જાણો શું છે એડિટ કરેલા વીડિયોમાં અને શું છે ઓરિજનલ વીડિયોમાં, કેવી રીતે અસામાજીક તત્વો દ્વારા સમગ્રવાતને વણાંક આપી સમાજમાં ઝેર રોપવાનું કામ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.