Ujjain/ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં 13 લોકો દાઝ્યાં, મુખ્યમંત્રીએ વળતર આપવાની જાહેરાત કરી

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોર્તિલિંગમાં મહાદેવની ભસ્મ આરતી કરવામાં આવી રહી હતી. દરમિયાન અબીલ-ગુલાલ ચઢાવી શિવની પૂજા કરાઈ રહી હતી તે સમયે અચાનક આગ ફાટતા પૂજારી સહિત 5……..

Top Stories India
YouTube Thumbnail 52 1 ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં 13 લોકો દાઝ્યાં, મુખ્યમંત્રીએ વળતર આપવાની જાહેરાત કરી

Madhya Pradesh News: ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં 13 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પૂજારી અને અન્ય લોકો દાઝ્યાં હતા. ભસ્મ આરતી સમયે આગ ફાટતા નંદી હોલ ખાલી કરાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચી ઘાયલ લોકોના ખબરઅંતર પૂછ્યા હતા. ઘાયલ લોકોને રૂપિયા 1 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી વખતે ગર્ભગૃહમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા પૂજારી સહિત 5 લોકો દાઝી ગયા હતા. ભસ્મ આરતી વખતે અબીલ-ગુલાલ ચઢાવવામાં આવ્યો હતો તે વખતે આગ ફાટી હતી. આગ તુરંત જ કાબૂમાં આવી ગઈ હતી. તાત્કાલિક દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોર્તિલિંગમાં મહાદેવની ભસ્મ આરતી કરવામાં આવી રહી હતી. દરમિયાન અબીલ-ગુલાલ ચઢાવી શિવની પૂજા કરાઈ રહી હતી તે સમયે અચાનક આગ ફાટતા પૂજારી સહિત 5 લોકો દાઝી ગયા હતા. સમયસર ઘાયલ લોકોને સારવાર માટે નજીકની જીલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા છે.

ઉજ્જૈન કલેક્ટર નીરજ સિંહ અને એસ.પી. પ્રદીપ શર્મા હોસ્પિટલ પહોંચી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો