વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે પીએમે વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલી ટિકિટોની બુકનું પણ વિમોચન કર્યું. આ પછી પીએમ મોદીએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો છે.
પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી. જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીનો સમાવેશ થાય છે.
पीएम मोदी ने राम लला की प्राण प्रतिष्ठा से पहले जारी किया डाक टिकट #AaRaheHainRam #MereRamAayeHain #RamMandirPranPratishtha #Ayodhya #RamMandir #PMModi #DaakTicket pic.twitter.com/Ge7ota50T7
— India TV (@indiatvnews) January 18, 2024
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ